રાકેશ રાજદેવ

રાકેશ રાજદેવ – એક એવા વ્યવસાયકાર કે જેઓ સમાજના અંતરાત્માના બીજને પોષવા માટે વ્યક્તિના સામાજિક અંતઃકરણને અનુસરવામાં દ્રઢપણે માને છે.
Rakesh Rajdev Rajkot (રાકેશ રાજદેવ)
Rakesh Rajdev (રાકેશ રાજદેવ) Saviour in Pandemic

શ્રી રાકેશ રાજદેવની ઉમદા કામગીરી

દ્વારકાની એક ખૂબ જ જાણીતી હોટલના માલિક હોવા છતાં, સાચા પરમર્થવૃત્તિના ગુણો દર્શાવવા ઉપરાંત રાકેશ રાજદેવ તેમની NGO દ્વારા એવા લોકોની મદદ કરી રહ્યા છે કે જેઓ દબાયેલા અને કચડાયેલા છે, જેઓ રોજિંદા ધોરણે સામાજિક બહિષ્કારનો સામનો કરે છે, ઓછી આવક ધરાવતા મજૂર વર્ગના લોકો છે, દૈનિક વેતન મેળવતા કામદારો છે, વિદ્યાર્થીઓ કે જેઓ ખૂબ જ અવરોધો હોવા છતાં અભ્યાસમાં સારો એવો અસાધારણ દેખાવ કરે છે અને જેઓ ખોરાકની અપૂર્ણતા સાથે ઝઝૂમી રહ્યા છે. રાકેશ રાજદેવના NGO દ્વારા રકતદાન શિબિરોનું આયોજન કરાય છે તેઓએ કોરોના (કોવિડ-19) રોગ ફાટી નીકળ્યો ત્યારે ફ્રંટલાઈન પર કામ કર્યું હતું.

શ્રી રાકેશ રાજદેવની ઉમદા કામગીરી

દ્વારકાની એક ખૂબ જ જાણીતી હોટલના માલિક હોવા છતાં, સાચા પરમર્થવૃત્તિના ગુણો દર્શાવવા ઉપરાંત તેઓ તેમની NGO દ્વારા એવા લોકોની મદદ કરી રહ્યા છે કે જેઓ દબાયેલા અને કચડાયેલા છે, જેઓ રોજિંદા ધોરણે સામાજિક બહિષ્કારનો સામનો કરે છે, ઓછી આવક ધરાવતા મજૂર વર્ગના લોકો છે, દૈનિક વેતન મેળવતા કામદારો છે, વિદ્યાર્થીઓ કે જેઓ ખૂબ જ અવરોધો હોવા છતાં અભ્યાસમાં સારો એવો અસાધારણ દેખાવ કરે છે અને જેઓ ખોરાકની અપૂર્ણતા સાથે ઝઝૂમી રહ્યા છે. રાકેશજીના NGO દ્વારા રકતદાન શિબિરોનું આયોજન કરાય છે તેઓએ કોરોના (કોવિડ-19) રોગ ફાટી નીકળ્યો ત્યારે ફ્રંટલાઈન પર કામ કર્યું હતું.

Rakesh Rajdev (રાકેશ રાજદેવ) Saviour in Pandemic
એક એવી લોકસંસ્થા કે જે દુઃખના કપરા સમયમાં પરિવારો માટે આશાના કિરણ તરીકે ઊભરી આવી છે. આ સંસ્થા હકદાર વિદ્યાર્થીઓને મદદ કરે છે કે જે ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થીઓ છે પરંતુ નાણાકીય સમસ્યાઓના કારણે પાણીની બોટલ, ચોપડાઓ વગેરે જેવી સ્ટેશનરી લઈ શકતા નથી. વિદ્યાર્થીઓનો શાળા તરફનો માર્ગ મોકળો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમને શૈક્ષણિક કીટ પણ પૂરી પાડવામાં આવી જેથી તેઓના શિક્ષણના મૂળભૂત અધિકારોની રક્ષા થાય . જ્યારે લોકો ભરપેટ ભોજન લેવામાં નિષ્ફળ ગયા ત્યારે આ NGO તેમને કરિયાણાની વસ્તુઓ અને અન્ય ખાદ્ય પદાર્થો પૂરા પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવવામાં મદદ કરી. ટૂંકમાં, આ NGO એ લોકો માટે પૂરા દિલથી કામ કરી રહી છે જેઓ જીવનના દરેક ક્ષેત્રોમાંથી આવે છે અને જેમને મદદની જરૂર છે.
Rakesh Rajdev (રાકેશ રાજદેવ) Dwarka Gujarat
Kanuda Mitra Mandal Rakesh Rajdev (રાકેશ રાજદેવ)

કાનુડા મિત્ર મંડળ

એક એવી લોકસંસ્થા કે જે દુઃખના કપરા સમયમાં પરિવારો માટે આશાના કિરણ તરીકે ઊભરી આવી છે. આ સંસ્થા હકદાર વિદ્યાર્થીઓને મદદ કરે છે કે જે ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થીઓ છે પરંતુ નાણાકીય સમસ્યાઓના કારણે પાણીની બોટલ, ચોપડાઓ વગેરે જેવી સ્ટેશનરી લઈ શકતા નથી. વિદ્યાર્થીઓનો શાળા તરફનો માર્ગ મોકળો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમને શૈક્ષણિક કીટ પણ પૂરી પાડવામાં આવી જેથી તેઓના શિક્ષણના મૂળભૂત અધિકારોની રક્ષા થાય . જ્યારે લોકો ભરપેટ ભોજન લેવામાં નિષ્ફળ ગયા ત્યારે આ NGO તેમને કરિયાણાની વસ્તુઓ અને અન્ય ખાદ્ય પદાર્થો પૂરા પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવવામાં મદદ કરી. ટૂંકમાં, આ NGO એ લોકો માટે પૂરા દિલથી કામ કરી રહી છે જેઓ જીવનના દરેક ક્ષેત્રોમાંથી આવે છે અને જેમને મદદની જરૂર છે.

Rakesh Rajdev (રાકેશ રાજદેવ) Dwarka Gujarat
Savoir In The Global Pandemic
Rakehs Rajdev (રાકેશ રાજદેવ) supplying food packages

વૈશ્વિક મહામરીમાં તારણહાર

જે સમયે વિશ્વ ભય અને આગાહી ન કરી શકાય તેવા અંધકારમાં ગરકાવ થઈ ગયું હતું, ખાસ કરીને ભારતમાં જ્યારે આ મહામારીએ જીવનમાં ભારે તારાજી સર્જી હતી, લોકોને માનસિક આઘાતો સહન કરવા પડ્યા હતા અને દરેક વ્યક્તિ મૂળભૂત જરૂરીયાતો માટે લડતી હતી ત્યારે શ્રી રાકેશ રાજદેવજી આગળ આવ્યા હતા અને તેઓએ સાચા નેતૃત્વના ગુણો દર્શાવ્યા હતા. શ્રમિકોને આર્થિક સહાય આપવાની વાત હોય કે પછી રાજકોટથી પોતપોતાનાં શહેરો/ગામડાઓમાં જવા માટે મદદ કરવાની વાત હોય, રાકેશજીએ અત્યંત જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો દરેક સંભવ પ્રયાસ કર્યો હતો. જ્યારે લોકો ભવિષ્યની ચિંતા કરી રહ્યા હતા અને માત્ર ઘરે જઈને પરિવારને જોવા માંગતા હતા ત્યારે રાકેશજીએ ૩૪ ટ્રેનોમાં ફૂડ પેકેજ, સેનિટાઈઝર ની સામગ્રી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પહોંચાડીને માનવતાની મોટી સેવા કરી હતી. બીજી બાજુ ટેસ્ટિંગ સામાન અને પથારીઓ જરૂરિયાતમંદોને અપાઈ રહી હતી. રાકેશજી ફ્રંટલાઈન વર્કરોના યોગદાનને જાણતા હતા અને ગભરાહટભર્યા વાતાવરણમાં તમામ અવરોધો સામે યોદ્ધાની જેમ લડ્યા હતા. ટકી રહેવું એ તે સમયની માંગ હતી ત્યારે તેઓએ હોટલમાં વૈભવી રૂમ આપવાનો ઉષ્માભર્યો ઈશારો કર્યો હતો જેથી લોકો બચી જાય.

વૈશ્વિક મહામરીમાં તારણહાર

જે સમયે વિશ્વ ભય અને આગાહી ન કરી શકાય તેવા અંધકારમાં ગરકાવ થઈ ગયું હતું, ખાસ કરીને ભારતમાં જ્યારે આ મહામારીએ જીવનમાં ભારે તારાજી સર્જી હતી, લોકોને માનસિક આઘાતો સહન કરવા પડ્યા હતા અને દરેક વ્યક્તિ મૂળભૂત જરૂરીયાતો માટે લડતી હતી ત્યારે શ્રી રાકેશ રાજદેવજી આગળ આવ્યા હતા અને તેઓએ સાચા નેતૃત્વના ગુણો દર્શાવ્યા હતા. શ્રમિકોને આર્થિક સહાય આપવાની વાત હોય કે પછી રાજકોટથી પોતપોતાનાં શહેરો/ગામડાઓમાં જવા માટે મદદ કરવાની વાત હોય, રાકેશજીએ અત્યંત જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો દરેક સંભવ પ્રયાસ કર્યો હતો. જ્યારે લોકો ભવિષ્યની ચિંતા કરી રહ્યા હતા અને માત્ર ઘરે જઈને પરિવારને જોવા માંગતા હતા ત્યારે રાકેશજીએ ૩૪ ટ્રેનોમાં ફૂડ પેકેજ, સેનિટાઈઝર ની સામગ્રી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પહોંચાડીને માનવતાની મોટી સેવા કરી હતી. બીજી બાજુ ટેસ્ટિંગ સામાન અને પથારીઓ જરૂરિયાતમંદોને અપાઈ રહી હતી. રાકેશજી ફ્રંટલાઈન વર્કરોના યોગદાનને જાણતા હતા અને ગભરાહટભર્યા વાતાવરણમાં તમામ અવરોધો સામે યોદ્ધાની જેમ લડ્યા હતા. ટકી રહેવું એ તે સમયની માંગ હતી ત્યારે તેઓએ હોટલમાં વૈભવી રૂમ આપવાનો ઉષ્માભર્યો ઈશારો કર્યો હતો જેથી લોકો બચી જાય.

Savoir In The Global Pandemic
હું રાકેશ રાજદેવ, એક વ્યવસાયકાર, અને “બીજાની સેવા કરવી એમાં જ સંતોષથી ભરેલા જીવન જીવવાની ચાવી છે” એમ માનવવાળી વ્યક્તિ છું. તમે એમ પણ કહી શકો છો કે સમાજ માટે કઈક કરવાનું આ લક્ષ્ય મારા સ્વર્ગસ્થ પિતા શ્રી પ્રતાપભાઈ રાજદેવજીએ મને આપ્યું હતું. તેમની મૂલ્યવાન પ્રણાલીમાંથી ઉછર્યા પછી મેં પણ તેમના ચિંધ્યા રાહ પર ચાલવાનું નક્કી કર્યું જેથી કરીને આપણે જે સમાજમાં રહીએ છીએ તેના પ્રત્યે એક વ્યક્તિ તરીકે થોડું યોગદાન આપી શકીએ. ગરીબી, જે એક સામાજિક સમસ્યા છે કે જે ઘણી બધી મુશ્કેલીઓને આમંત્રણ આપે છે અને લોકોને વ્યક્તિગત રીતે જીવનનો આનંદ માણવાની અને કેટલીક મૂળભૂત જરૂરીયાતોથી અલિપ્ત રહેવાનું કારણ બને છે.   બાળપણથી જ ગરીબીથી પીડાતા લોકોના જીવનને જોઈને, ગરીબી અને તેના પછી થતી અસરો જોવી મારા માટે મુશ્કેલ હતી. મારા સ્વર્ગસ્થ પિતાના સત્કર્મોથી પોષાયેલા મારા અંતરાત્મામાંથી પ્રેરણા મેળવીને મેં સમાજમાંથી ગરીબી દૂર કરવાનું નક્કી કર્યું. લોકોની સેવા કરવા અને સમાજ કલ્યાણના વિચારને ન્યાય અપાવવા માટે માનવતાનું બીજ એક NGO ના રૂપમાં રોપવામાં આવ્યું હતું. હું મારી હોટલને ચલાવવા માટે ખૂબ જ આભારી અનુભવું છું, કે જે દ્વારકામાં આવેલી છે અને તેનું નામ રોમા ક્રિસ્ટો હોટલ છે. સંતોષ એ જ સુખ છે એવું હું માનું છું. જેઓ મારા જીવનમાં જે કઈ પણ મને મળ્યું છે તેના માટે કૃતજ્ઞતા અનુભવે છે તેઓનો હું આભારી છું.   મારા સ્વર્ગસ્થ પિતાશ્રી પ્રતાપભાઈ રાજદેવજી અને લોકોના આશીર્વાદથી હું મારી પોતાની NGO ચલાવું છું, જેનું નામ કાનુડા મિત્ર મંડળ છે. મારા સ્વર્ગસ્થ પિતાશ્રી દ્વારા મને સદ્વ્યવહાર અને દયાભાવના વારસામાં મળેલ છે. તેમના ચીંધેલા રાહ પર ચાલવાથી મને બદલામાં કઈ પણ અપેક્ષા રાખ્યા વગર લોકોની સેવા કરવાનો અપાર સંતોષ મળે છે. અમારું NGO આ સિદ્ધાંતને અનુસરે છે: “કોઈ વ્યક્તિને વંચિત અને નબળો ન રહેવા દેવામાં આવે.” આ NGO આ કામમાં ઘણા વર્ષોથી દિલથી શોકગ્રસ્ત પરિવારો માટે સહાયક બની રહી છે ખાસ કરીને એવા સમયમાં જ્યારે વૈશ્વિક રોગચાળાએ જીવનની દિશા બદલી નાંખી હતી.
Rakesh Rajdev wife father રાકેશ રાજદેવ
દ્વારકા એ ગુજરાતમાં આવેલું પવિત્ર હિન્દુ યાત્રાધામ છે. એવું રાજ્ય કે જે તેના વિવિધ ગુજરાતી વાનગીઓના શોખીન લોકોને આશ્ચર્યચકિત કરવામાં ક્યારેય નિષ્ફળ જતું નથી. રોમા ક્રિસ્ટો હોટલ એ આ વારસાને જાળવી રાખ્યું છે તથા સ્વાદિષ્ટ અને આકર્ષક વાનગીઓ પીરસે છે. આ થ્રી સ્ટાર હોટલ એક હર્ષોલ્લાસનું અને આનંદ કરવા માટેનું સ્થળ છે કે જ્યાં સમાજના સવર્ણ/સર્વોચ્ચ વર્ગો શહેરના પોઝિટિવ વાઈબ્સ સાથે ભળીને તેમની મનપસંદ વાનગીઓ મેળવે છે.
Rakesh Rajdev Roma Kristo Dwarka Hotel

“દરેક સૂર્યોદય એ આપણને કોઇકના દિવસને ચમકાવવાનું અને ઉજ્જવળ બનાવવાનું આમંત્રણ છે.”

-રીચેલ ઇ. ગુડરીચ

જ્યારે આપણે કોઈ પણ છુપા હેતુ વિના દાન કરવાનું વિચારીએ છીએ અને ઉદારતા દાખવીને લોકોની સેવા કરવાના સ્પષ્ટ આશયથી કરીએ છીએ ત્યારે સમાજ કલ્યાણના વિચારને લાગેવળગે છે ત્યાં સુધી શ્રી રાકેશ રાજદેવજીના કાર્યોને અવગણી ન શકાય. ઉદ્યોગપતિ હોવા છતાં અને મુશ્કેલ શિડ્યુલ હોવા છતાં તેમણે ગરીબી-નાબૂદી અને માનવજાતની સુખાકારી માટેનું માધ્યમ બનીને ઘણી પહેલ કરી છે.

ચાલો તેમની સિદ્ધિઓ, સમાજ માટેના યોગદાનો અને તેમની દૂરદર્શિતા જોઈએ.

રાકેશ રાજદેવ સમાજ કલ્યાણ સંસ્થા અને થ્રી સ્ટાર હોટલ ચલાવવામાં પોતાના ગુણોનું પ્રદર્શન કરવા ઉપરાંત દુબઈ સ્થિત ૨ કંપનીઓના સ્થાપક પણ છે.

APM Intl DMCC : એક એવી કંપની કે જે ફિઝિકલ બુલિયન ટ્રેડિંગ સાથે કામ કરે છે. શ્રીમાન રાકેશે ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ આપીને આ ક્ષેત્રના શ્રેષ્ઠ સોના/ચાંદીના બુલિયન વેપારી અને સપ્લાયર બનવાના મહાન દ્રષ્ટિકોણથી આ વ્યવસાયની શરૂઆત કરી હતી.

APM Capital – આ કંપની ગ્રાહક દ્વારા સમજી શકાય તેવા ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેના સિદ્ધાંતો દ્વારા ફોરેન ટ્રેડિંગ કરવા માટે 24 કલાક ઓનલાઇન ટ્રેડિંગ સેવાઓ પ્રદાન કરે છે.

APM Bullion: Physical Gold and Silver Bullion Trading Company

Courtyard by Marriott: રાકેશ રાજદેવની 5-સ્ટાર હોટલ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, દુનિયાની પ્રખ્યાત હોટલ ચૈન મેરિઓટ સાથે પાર્ટનરશીપમાં જ્યોર્જિયાના બતૂમી શહેરમાં Courtyard by Marriott, Batumi નુ ઉદ્ઘાટન કર્યું

સાર

“આ પૃથ્વી પર તમે જે સૌથી મહત્વનું કામ કરી શકો તેમનું એક એ છે કે લોકોને જણાવવું કે તેઓ એકલા નથી.” -શેનોન એલ. એલ્ડર ઉપર જણાવેલા વાક્યને યોગ્ય ઠેરવતાં આપણે જોઈ શકીએ છીએ કે શ્રી રાકેશ રાજદેવએ સમાજ સમક્ષ એક દાખલો બેસાડયો કે જો સંપત્તિને સાચા ઈરાદાઓ અને ઉમદા કાર્યો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો જે લોકો પ્રતિકૂળતાના બંધનમાંથી મુક્ત થવાને લાયક છે તેમના જીવનમાં ચમત્કાર સર્જી શકે છે. સોનેરી હ્રદય અને માયાળું સ્વભાવવાળા શ્રી રાકેશ રાજદેવજી ખરેખર તે બધા લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ કોઈ બીજો વિચાર કર્યા વિના લોકોની સેવા કરવા માંગે છે.  

© Rakesh Rajdev 2022. All rights reserved.